हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અનાજ કૌભાંડ
અનાજ કૌભાંડ News
panchmahal
અનાજ ચાઉં કરવાનું કૌભાંડ સામે આવ્યું: અધિકારીને કાર્યવાહી ન કરવા કોણે કર્યો ફોન?
પંચમહાલ ગરીબોનું અનાજ ચાંઉ કરી જવાનો મામલો. સામે આવ્યો હતો. જેમાં સરકારી અધિકારીને પ્રદેશના એક નેતાએ ફોન કરીને જવાબદાર આરોપી સામે કાર્યવાહી ન કરવા કહ્યું હતું.
Feb 14,2024, 14:57 PM IST
Grain scandal
સરકારના એક નિર્ણયથી અધિકારીઓમાં ફફડાટ, અનાજ કૌભાંડ અટકાવવા રિઓપન કરાશે જૂના કેસો
વર્ષ ૨૦૧૮ થી વિવિધ સંસ્થા અનાજની દુકાનોના કેસ રિઓપન કરવામાં આવશે. જે કેસમાં ચુકાદા પણ આવી ગયા છે તે કેસ પણ ફરી તપાસ કરવામાં આવશે. સરકારે પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓની એસ આઈ ટી ની રચના કરી.
Apr 28,2023, 12:21 PM IST
Ahmedabad
અમદાવાદ : ગરીબના પેટનું સરકારી અનાજ વેચવા જાય એ પહેલા પોલીસે પકડી લીધું
ગરીબો માટે સરકાર દ્વારા સસ્તા દરે અપાતુ અનાજ વર્ષોથી કાળા બજારી કરનારા લોકો ગેરકાયદેસર રીતે પચાવી રહ્યા છે. અને તે વાત તંત્રથી પણ અજાણ નથી. તેમ છતાં શહેરમાં ફરી એક વખત સરકારી અનાજને ગેરકાયદે વેચવાનુ કૌંભાંડ સામે આવ્યુ છે
Oct 20,2020, 17:06 PM IST
અનાજ કૌભાંડ
અનાજ કૌભાંડ: ગરીબ લોકોને સસ્તું અનાજ ન આપી બારોબાર વેચી દેવાયું
આપણે કૌભાંડો કોઈ જગ્યા એ ગોતવા જવા પડે તેમ નથી, ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં ગરીબ લોકોના સસ્તા અનાજને નહીં આપી ને બારોબાર વેચી દેવામાં આવે છે, અને ખરા હકદારને અનાજ માટે વલખા મારવા પડે છે.
Aug 18,2020, 16:33 PM IST
Large grain scam
ભરૂચમાં મોટુ અનાજ કૌભાંડ: ગોડાઉનમાં MLA અને પુરવઠ્ઠા અધિકારીના દરોડાથી ખુલી પોલ
ભરૂચના ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે પુરવઠ્ઠા અધિકારીઓ સાથે રાખીને રેડ પાડતા ભરૂચના પુરવઠ્ઠા નિગમના અધિકારીએ ગોડાઉનમાંથી અનાજનું કૌભાંડ ઝડપાયું છે. ઘઉની બોરીઓમાં 50.580 કિલોની બોરીમાં 350 ગ્રામ જેટલું અનાજ ઓછું હોવાનું સામે આવ્યું હતું. જેથી તત્કાલ ભરૂચનાં પુરવઠ્ઠા અધિકારી દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. ડેપો મેનેજર પણ કાગળ પર રહેલો સ્ટોક ગોડાઉનમાં દેખાડી શક્યો નહોતો.
May 28,2020, 22:27 PM IST
Rajkot
રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોમાં કાળા કારોબારનું કૌભાંડમાં વધુ સનસનીખેજ આક્ષેપો
રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોમાં કાળા કારોબારનું કૌભાંડ સામે આવ્યા બાદ એક સામાજિક કાર્યકરે સનસનીખેજ આરોપ મૂક્યો છે. સામાજિક કાર્યકર મહેશ બુધવાણીએ આરોપ મૂકતા જણાવ્યું કે, પૂરવઠા વિભાગમાં મોટા પ્રમાણમાં ભષ્ટાચાર ચાલે છે. સસ્તા અનાજના દુકાનધારકો પાસેથી લાયસન્સ કાઢી આપવા માટે રૂપિયા પડાવવામાં આવતા હોવાનો મોટો આક્ષેપ કરાયો છે. એટલું જ નહિ આવા અધિકારીઓ ભ્રષ્ટાચારી દુકાનધારકોને છાવરતા હોવાનું પણ મહેશ બુધવાણીએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની વધુ ચાર સસ્તા અનાજની દુકાનોમાં કલેક્ટરે દરોડા પાડતા ફિંગરપ્રિંટ લીધા વગર બારોબર અનાજ વેચાયાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેને પગલે કલેક્ટરે ચારેય દુકાનોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા છે. હજુ પણ રાજકોટમાં મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.. બીજી તરફ મુખ્ય પુરવઠા અધિકારી પૂજા બાવડાએ મીડિયા સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરતા તેમની સામે ભ્રષ્ટાચારીઓને છાવરવાનો આરોપ લાગ્યો છે.. આ કૌભાંડ સામે આવ્યા બાદ જ્યારે મીડિયાકર્મીઓ ઘટનાની વિગતો પૂછવા ગયા તો પૂરવઠા અધિકારીએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી સવાલ પૂછવા હોય તો ચેમ્બરની બહાર નીકળી જવાનું જણાવી ગેરવર્તણૂંક કરી હતી.. હજુ આવી અનેક દુકાનો સામે કાર્યવાહી ન થઈ હોવા અંગેના સવાલના જવાબમાં પૂરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે આ સાઈબર ક્રાઈમ છે અને તેની તપાસ ચાલી રહી છે.
Mar 11,2020, 14:35 PM IST
Trending news
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી
Lok Sabha Election 2024
Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા
Amul milk price
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?
PM-KISAN 17th instalment
12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
teka na bhav
સાબરકાંઠાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી
gujarat
ફેસબુક પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવધાન! ગુજરાતના આ જિલ્લામાં ટોળકીએ કર્યો કાંડ!
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય