हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Narmada
Narmada News
gujarat
ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જતા પોલીસે મોવી ચોકડી પાસે અટકાવાયા
Gujarat: Supporters stage protest as Cops stop AAP MLA Chaitar Vasava from reaching Narmada
May 20,2024, 23:50 PM IST
Chaitar Vasava
નર્મદામાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે માથાકૂટ, બન્ને નેતાઓની તૂં તૂં મેં મેં...
નર્મદામાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે માથાકૂટ, TDO કચેરી પર જ બન્ને નેતાઓની તૂં તૂં મેં મેં...
May 18,2024, 11:50 AM IST
Tourists
સુરતથી પોઇચા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડુબ્યા; સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કુદી પડ્યા
Tourists from Surat drown in Narmada river, 7 missing out of 8, NDRF arrives
May 14,2024, 17:15 PM IST
Tourists
સુરતથી પોઇચા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડુબ્યા; એક યુવાનને સ્થાનિકોએ બચાવ્યો, 7ની શોધખોળ શરૂ
8 tourists from Surat drown in Narmada river;one rescued, 7 still missing, search underway
May 14,2024, 16:45 PM IST
Tourists
નર્મદા નદીમાં પ્રવાસીઓ ડુબ્યા: રેસ્ક્યૂ માટે NDRFની ટીમ થઈ રવાના, પ્રશાસનની ટીમ ઘટના સ્થળે
8 tourists from Surat drown in Narmada river;one rescued, 7 still missing, search underway
May 14,2024, 16:00 PM IST
surat
નર્મદા નદીમાં 8 પ્રવાસીઓ ડુબ્યા; એક યુવાનને સ્થાનિકોએ બચાવ્યો, 7ની શોધખોળ શરૂ
8 from Surat drown in Narmada river; One tourist rescued by locals, search for seven underway
May 14,2024, 15:55 PM IST
Cruise service
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી શરૂ થશે ક્રુઝ યાત્રા, યાદગાર બની જશે ટ્રીપ
Statue Of Unity Cruise Service: કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ચંદનખેડી, કુક્ષી સુધીના કુલ 120 કિલોમીટરના રૂટ ચિહ્નિત કરવામાં આવ્યા છે. કુક્ષીથી પ્રવાસીઓને રોડ માર્ગે ઓમકારેશ્વર સ્થિત સ્ટેચ્યુ ઓફ વનનેસ સુધી લઈ જવામાં આવશે. રસ્તામાં તેમને મહેશ્વર, મંડલેશ્વર અને માંડુની મુલાકાત લેવા પણ લઈ જવામાં આવશે. આ માટે ચાર જેટી બનાવવામાં આવશે.
Apr 28,2024, 12:39 PM IST
breaking news
ચૈતર વસાવાને HCમાંથી રાહત; 6 મહિના બાદ ડેડીયાપાડા વિધાનસભામાં પ્રવેશની મંજૂરી
વનકર્મીઓને બોલાવી ધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ તરફથી શરતી જામીન પર મુક્ત છે. ચૈતર વસાવાને 6 મહિના બાદ ડેડીયાપાડા વિધાનસભામાં હાઇકોર્ટે પ્રવેશની મંજૂરી આપી દીધી છે.
Apr 16,2024, 21:52 PM IST
loksabha election
ગુજરાતના 118 વર્ષના શતાયુ મતદાર! ચંપાબેને દેશની પ્રથમ લોકસભામાં પણ કર્યુ હતુ મતદાન
Loksabha Election 2024 જયેશ દોશી/નર્મદા : ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યાં છે, ત્યારે નર્મદા જિલ્લાથી એક શતાયુ મતદાર સામે આવ્યા છે, જેમની ઉંમર 118 વર્ષ છે. નર્મદાના ચંપાબેન વસાવા આઝાદી બાદ ૧૯૫૧ માં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું હોય અને હાલમાં હયાત હોય એવા તેઓ રાજ્યના ગણ્યાગાંઠ્યા મતદારો પૈકીના એક છે.
Apr 4,2024, 14:45 PM IST
Maharani
પુરુષોત્તમ રૂપાલાનો હજુ પણ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ, રૂપાલાના સ્થાને અન્ય કોઈને ઉમેદવાર બનાવવાની રજૂઆત
Maharani of Narmada's Royal family demand BJP to cancel Lok Sabha ticket of Parshottam Rupala
Apr 3,2024, 16:50 PM IST
gujarat
મહાનગરો જ નહીં, હવે ગામડાઓ આકરા પાણીએ! કહ્યું; 'રૂપાલાની ટિકિટ રદ નહિ કરાય તો હવે..'
Loksabha Election 2024: રાજપૂત સમાજની મહિલાઓ માટે અપમાનજનક નિવેદન કરનાર ભાજપના રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ગામે ગામ વિરોધ શરૂ થયો છે. પરસોત્તમ રુપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ભાજપના કોઈ નેતાને પ્રવેશ નહીં આપવામાં આવે તેવા પોસ્ટર રાજ્યના અનેક ગામોમાં લગાવાયા છે.
Apr 3,2024, 15:57 PM IST
statue of unity
SOU: સ્ટેચ્યુ ઓફ યૂનિટી જોવા માટે કેવી રીતે બનાવશો પ્લાન? આ રીતે અહીં પહોંચો
How To Reach Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ છે જેની હાઇટ 182 મીટર છે, આ ગુજરાતન કેવડિયા જિલ્લામાં છે. તેમાં ભારતના 'લોહ પુરૂષ' સરદાર વલ્લભભાઇ પટેલના મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિની બાજુમાં નર્મદા નદી વહે છે. જો તમે પણ અહીં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો અને ખબર નથી કે કેવી રીતે પહોંચવું તો અમે તમારા આ કામને આસાન કરી દઇશું.
Mar 23,2024, 17:03 PM IST
breaking news
મહાશિવરાત્રી: અહી પ્રસાદમાં મળેલા ધાન્યને અનાજના કોઠારમાં રાખવાથી બારેમાસ ખૂટતું નથી
ઝી બ્યુરો/નર્મદા: નર્મદા જિલ્લામાં આવેલું દેવમોગરા ખાતેનું પાંડોરી માતાનું મંદિર આદિવાસીઓમાં અનોખી આસ્થા ધરાવે છે. પાંડોરી માતા આદિવાસીઓની કુળદેવી ગણાય છે. પરંતુ આ દેવીની વિશેષતા એ હોય છે શિવરાત્રીના દિવસે આ વિસ્તારમાં શિવ નહિ પણ શક્તિની પૂજા થતી હોય છે.
Mar 7,2024, 15:12 PM IST
breaking news
મુસ્લિમ પરિવારે ક્ષત્રિય સમાજની દીકરીનું મામેરું ભર્યું, કોમી એકતાના દ્રશ્યોથી ભાવુક
નર્મદા જિલ્લાના બૂંજેઠા ગામના મુસ્લિમ પરિવારે ક્ષત્રિય સમાજની દીકરીના લગ્નમાં મોસાળું ભર્યું છે. મુસ્લિમ પરિવારે મામેરું આપીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બૂંજેઠા ગામમાં મોટાભાગે ક્ષત્રિય સમાજના લોકોની વસ્તી છે. આ જ ગામમાં અહેમદભાઇ મન્સૂરી અને હસનભાઇ મન્સૂરીનો પરિવાર રહે છે. ત્યારે આ ગામમાં નજીકમાં જ રહેતા જયેન્દ્રસિંહ વાઘેલા સાથે તેઓને ઘર જેવા સંબંધ છે અને જયેન્દ્રસિંહની પુત્રી અંજલિના લગ્નમાં મન્સૂરી પરિવારે મન મૂકીને મામેરું ભર્યું છે.
Feb 23,2024, 20:15 PM IST
bjp
ચૂંટણીની જાહેરાત પહેલાં ભરૂચ બેઠક પર જામ્યો જંગ, ભાજપના સાંસદ મનસુખ વસાવાએ AAP-કોંગ્રેસ પર પ્રહાર કર્યા
Not a matter to worry, says BJP MP Mansukh Vasava over possible coalition of AAP-Cong in Gujarat
Feb 22,2024, 16:15 PM IST
Lok Sabha elections
લોકસભાની ચૂંટણી પહેલાં નર્મદામાં ધર્માંતરણનો મુદ્દો ગરમાયો, ડેડિયાપાડાના સાંકળી ગામે ખ્રિસ્તી સમાજના કાર્યક્રમનો વિરોધ
Before the Lok Sabha elections, the issue of religious conversion in Narmada came out
Feb 8,2024, 14:20 PM IST
gujarat
AAPને રાહત! ચૈતર વસાવા બાદ પત્ની શકુંતલાબેન અને PA સહિત 3 આરોપી 91 દિવસે જામીન મુક્ત
દેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના AAP ઉમેદવાર ચૈતર વસાવા ગુરૂવારે જેલમુક્ત થયા બાદ આજે તેમના પત્ની, PA સહિત 3 આરોપીઓને પણ 91 દિવસે શરતોને આધીન જામીન મળ્યા હતા.
Feb 4,2024, 8:19 AM IST
S. Jaishankar
વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે IHCL સ્કીલ સેન્ટરનું ઉદ્ધાટન કર્યુ
Gujarat: EAM S. Jaishankar inaugurated IHCL Skill Centre during his visit to Narmada today
Jan 29,2024, 19:40 PM IST
new twist
AAPની આતુરતા! પત્નીને જામીન મળ્યા બાદ સજોડે જેલમાંથી બહાર આવશે ગુજરાતના આ ધારાસભ્ય
આપ ધારાસભ્યને જામીન મળ્યા છે પણ ચૈતર વસાવા જેલમાંથી આજે બહાર નહિ આવે. કારણ કે તેમના ધર્મ પત્ની શકુંતલા બેન આ મામલે હજુ જેલમાં છે. તેમની જામીનની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 24 જાન્યુઆરીએ છે.
Jan 23,2024, 16:56 PM IST
breaking news
રામ મંદિર જેવી મૂર્તિ છે ગુજરાતમાં...ભારતમાં માત્ર 2 મૂર્તિ એવી હશે જેમાં દશાવતાર...
અહીં શ્રી રણછોડ રાયનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ આ રણછોડ ભગવાનની મૂર્તિ ભારત ભરમાં એક હોવાની માન્યતા છે. જે એક ખેડૂત પોતાના ખેતરમાં ખેતકામ કરતા નિકળી હતી અને આ મૂર્તિમાં ભગવાનની સાથે દશાવતાર આવેલા છે.
Jan 21,2024, 18:58 PM IST
Trending news
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી
Lok Sabha Election 2024
Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા
Amul milk price
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?
PM-KISAN 17th instalment
12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
teka na bhav
સાબરકાંઠાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી
gujarat
ફેસબુક પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવધાન! ગુજરાતના આ જિલ્લામાં ટોળકીએ કર્યો કાંડ!
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય