हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kadva Patidar
Kadva patidar News
Rajkot
પાટીદારોની પત્રિકા કાંડમાં ધાનાણી કેમ ભરાયા? CCTV જાહેર થયા બાદ સૌથી મોટો ધડાકો
Rajkot Patiar Patrikakand: રાજકોટ ભાજપ દ્વારા પત્રિકા વહેંચાનારાના સીસીટીવી જાહેર કર્યા બાદ બીજા જ દિવસે આ સૌથી મોટો ધડાકો થયો છે..હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.. કેમ કે, આ મામલે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી સામે આવી છે.
May 5,2024, 17:29 PM IST
Patidar Samaj
હવે પાટીદારોએ બદલ્યા નિયમો! આ રિવાજોને આપી તિલાંજલી, તમામ જ્ઞાતિઓ અપનાવે તો થશે ફાયદ
Patidar : લગ્નના તાંતણે બંધાવાનો પ્રસંગ ધાર્મિક ઓછો અને સામાજિક વધુ બની ગયો છે અને આજે તો તેમાં પ્રિ-વેન્ડિંગ, જાતભાતની ફેશનો અને વ્યસનોને કારણે તે ટોક ઓફ ટાઉન બનતા હોય છે. કચ્છના કડવા પાટીદાર સમાજે એક અનોખી પહેલ કરી છે. આ પહેલ જો તમામ જ્ઞાતિઓ અપનાવે તો બહુ મોટો ફાયદો થઈ શકે છે. ત્યારે કઈ છે આ અનોખી પહેલ?
May 1,2024, 12:24 PM IST
vipul chaudhary
'મારી ભૂલ હતી, શરત ચૂક હતી..., કહીને પાટીદાર સમાજ સામે 'નતમસ્તક' થયા વિપુલ ચૌધરી
વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિશે કરેલી ટિપ્પણી બાદ વિવાદ થયો હતો. ત્યારબાદ વિપુલ ચૌધરીએ સરેઆમ માફી માંગતા જણાવ્યું છે કે મારી ભૂલ હતી, શરત ચૂક હતી, દિલગીરી વ્યક્ત કરું છું. ખાનગી કરણ એ ચિંતાનો વિષય છે. મે મારી ચિંતામાં શિક્ષણ ક્ષેત્રમાં જે સમાજનું નામ લીધું એ મારી ભૂલ હતી, શરત ચૂક હતી. દિલગીરી વ્યક્ત કરું છું.
Mar 15,2024, 15:39 PM IST
mehsana
આખું ઊંઝા શહેર બન્યું ભક્તિમય, પાટીદારોની કુળદેવી મા ઉમિયા જ્યારે નીકળ્યા નગરયાત્રાએ
તેજસ દવે, મહેસાણા: ઊંઝા એટલે સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયાનું સ્થાનક. ઊંઝા ખાતે મા ઉમિયાની વૈશાખ સુદ પૂનમના દિવસે ભવ્ય નગરયાત્રા યોજવાની વર્ષોથી પ્રથા ચાલી આવે છે. જો કે કોરોના કાળના બે વર્ષથી માતાજીની નગરયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે હવે બે વર્ષ બાદ ઊંઝામાં આજે ધાર્મિક પ્રથા અનુસાર ઉમિયા માતાજીની નગરયાત્રા નીકળી હતી. આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો અને ભજન મંડળીઓ જોડાઈ હતી. તો 150 કરતા વધુ ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા.
May 16,2022, 13:32 PM IST
પાટીદાર
આ ગુજરાતનું એવું મંદિર જ્યા દાનમાં આપવામાં આવેલી રકમ પણ અપાય છે દાનમાં
ડવા પાટીદાર સમાજની કુળદેવી ઉઝા ઉમિયા માતાના મંદિરે દાના આપાવમાં આવેલી રકમ ટ્રસ્ટ દ્વારા દાનમાં જ આપી દેવામાં આવે છે.
Dec 21,2018, 7:15 AM IST
Trending news
teka na bhav
એક પાક ઉગાવીને ખુશ થઈ ગયા ગુજરાતના ખેડૂતો, માર્કેટમાં મોં માંગ્યા ભાવ મળ્યા
Cyber crime
સાયબર ક્રાઈમથી પૈસા ગુમાવનારાઓ માટે મોટું અપડેટ, પરત મળશે રૂપિયા
lifestyle
ગરમીમાં કેવો આહાર લેવો જોઈએ? જાણો આ અંગે શું કહે છે આયુર્વેદ અને ડાયેટના નિષ્ણાતો
Upcoming Coupe SUV
Upcoming Coupe SUVs: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 4 નવી એસયૂવી, જાણો ડિટેલ્સ
bjp
પરિણામોની ફેરબદલ માર્કેટની પથારી ફેરવી શકે છે, જોવા મળશે આટલા ટકાનો ઘટાડો
Weather Forecast
Weather Update: શું હજુ ગરમી પડશે? ક્યારે આવશે વરસાદ? જાણો હવામાનની લેટેસ્ટ આગાહી
Gujarat Exit Poll
કોંગ્રેસના હાથમાં કંઈ નહિ આવે, ગુજરાતના Exit Poll ના આંકડાએ ફરી એકવાર સૌને ચોંકાવ્યા
Rajkot Fire Tragedy
મોત પહેલા કેટલા ખુશ હતા પિતા અને દીકરી, અગ્નિકાંડમાં હોમનાર સુનિલનો છેલ્લો વીડિયો
mysterious
અલાસ્કાની નદીઓ અચાનક નારંગી રંગની થઈ ગઈ, વૈજ્ઞાનિકો પણ જોઈને ચોંક્યા
Ambalal Patel
વરસાદ પહેલા ગુજરાત પર મોટુ તોફાન ત્રાટકશે, વાવાઝોડા જેવો અહેસાસ કરાવશે