સ્માર્ટફોન આજે આપણા જીવનનો ભાગ બની ગયો છે. ફોન વગર કોઈ કામ થતાં નથી.
જેમ ગાડી ચલાવવા માટે તેલની જરૂર પડે છે, તે ફોન ચલાવવા માટે બેટરીની જરૂર પડે છે.
પરંતુ જ્યારે ફોનની બેટરી ખતમ થવા લાગે છે તો ચિંતા વધી જાય છે.
હવે સવાલ થાય છે કે દિવસમાં કેટલીવાર ફોન ચાર્જ કરવો જોઈએ?
તેનો કોઈ ચોક્કસ જવાબ નથી. પરંતુ ફોનને દિવસમાં ઓછામાં ઓછા બે વખત ચાર્જ કરવો જોઈએ.
જો ફોનને વારંવાર ચાર્જ કરશો તો બેટરી ખરાબ થઈ જશે.
જો તમે ફોનની બેટરી ફિટ રાખવા ઈચ્છો છો તો 20-80નો રૂલ ફોલો કરો.
20 ટકા થવા પર ફોનને ચાર્જમાં લગાવો અને 80 ટકા થાય એટલે હટાવી લો. તેનાથી ફોનની બેટરી લાંબા સમય ચાલશે.
વારંવાર ફોન ચાર્જ પર લગાવવાથી બેટરી પર અસર પડે છે અને બેટરી ખરાબ થઈ શકે છે.