અંક જ્યોતિષની મદદ વ્યક્તિની પર્સનાલિટી અને તેના ભવિષ્ય વિશે જાણી શકાય છે.
અંક શાસ્ત્રમાં એવા મૂલાંક વિશે જણાવવામાં આવ્યું છે જેમના જીવનમાં 2 લગ્નના યોગ હોય છે.
મૂલાંક 5 ના જાતકો પ્રેમની બાબતમાં લકી નથી હોતા. તેમને સાચો પ્રેમ જીવનમાં ઝડપથી મળતો નથી.
જેમનો જન્મ 5, 14 કે 23 તારીખે થયો હોય છે તેમનો મૂલાંક 5 હોય છે.
આ તારીખોએ જન્મેલા લોકોના પ્રેમ સંબંધ લાંબો સમય ટકતા નથી.
ઘણીવાર તો લગ્ન થયા પછી તેમને જીવનસાથીથી અલગ થવું પડે છે.
જેના કારણે આ તારીખોએ જન્મેલા લોકોના 2 લગ્નના યોગ બને છે.
આ તારીખોએ જન્મેલા લોકો કરિયરમાં સફળ હોય છે.