કેટલાક છોડ અને ઝાડ ઘરની સુંદરતા વધારવાની સાથે ધન સમૃદ્ધિ વધારવાનું કામ પણ કરે છે.
મોરપંખી પ્લાંટ પણ આવો જ છોડ છે. જેને ઘરમાં રાખવાથી ઘરમાં માતા લક્ષ્મી પણ આવે છે.
દરેક અમીર વ્યક્તિના ઘરમાં મોરપંખીનો છોડ જોવા મળે છે. આ છોડ ધનમાં વૃદ્ધિ કરાવે છે.
આ છોડને હંમેશા જોડીમાં રાખવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.
આ છોડને ઘરના મુખ્ય દરવાજાની બંને તરફ 2 પ્લાંટ રાખવા શુભ ગણાય છે.
આ છોડ ઘરમાંથી નકારાત્મક ઊર્જા દુર કરે છે અને ધન આકર્ષિત કરે છે.
જો મોરપંખીનો છોડ સુકાઈ જાય તો તેને કાઢી નવો છોડ રાખી દેવો.
આ છોડ ઘરમાં રાખવાથી બેન્ક બેલેન્સ હંમેશા વધતું રહે છે. તેનાથી જીવનમાં ધનની ખામી થતી નથી.