ખાવા પીવાની વસ્તુઓ ઝડપથી ખરાબ ન થાય તે માટે લોકો તેને ફ્રીજમાં રાખવાનું પસંદ કરે છે.
પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને ફ્રીજમાં રાખવાનું ટાળવું જોઈએ.
મધ ફ્રીજમાં ભૂલથી પણ મૂકતા નહીં. ફ્રિજમાં રાખેલું મધ ખાવાથી સ્વાસ્થ્ય અને નુકસાન થાય છે.
લીંબુ અને સંતરાને પણ ફ્રિજમાં રાખવાનું બંધ કરી દેજો આ વસ્તુઓ ફ્રિજમાં હોય તો તે ઝેર જેવી બની જાય છે.
મોટાભાગના લોકો ટમેટાને ફ્રિજમાં જ રાખે છે પરંતુ ટમેટાને ફ્રીજમાં રાખીને ક્યારેય વાપરવા નહીં.
ડુંગળીને પણ ક્યારેય ફ્રિજમાં સ્ટોર કરવી નહીં જો ડુંગળીને ફ્રીજમાં રાખવામાં આવે તો તેમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે.
વધેલા ભાતને ફ્રિજમાં રાખવા નહીં. ભાતને ફ્રિજમાં રાખી પછી ફરીથી ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે